સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | યિર્મેયા ૮-૧૧

યહોવાના માર્ગદર્શનથી જ મનુષ્યો સફળ થઈ શકે છે

યહોવાના માર્ગદર્શનથી જ મનુષ્યો સફળ થઈ શકે છે

મનુષ્યો પાસે પોતાને દોરવાની આવડત કે હક નથી

૧૦:૨૧-૨૩

  • ઇઝરાયેલના પાળકોએ યહોવાની સલાહ લીધી નહિ, માટે લોકો આમતેમ વિખેરાઈ ગયા

  • જેઓએ યહોવાનું માર્ગદર્શન પાળ્યું, તેઓને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળી