સૌથી મહત્ત્વની બે આજ્ઞાઓ પાળો
સભાઓમાં હાજર રહેવું કેમ મહત્ત્વનું છે એ સમજવા માથ્થી ૨૨:૩૬-૩૯ કલમોનો ઉપયોગ કરો અને નીચે આપેલા મુદ્દાને મહત્ત્વ પ્રમાણે નંબર આપો:
-
ઉત્તેજન મેળવવા
-
ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા
-
ભક્તિ કરવા અને યહોવા પ્રત્યેનો પ્રેમ બતાવવા
બહુ થાકેલા હોઈએ અને સભામાં જવાથી કોઈ ફાયદો નહિ થાય એવો વિચાર આવે ત્યારે પણ, સભાઓમાં જવા કેમ પ્રયત્ન કરવો જોઈએ?
સૌથી મોટી બે આજ્ઞાઓ પાળવાની બીજી કઈ રીતો છે?