સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | ૧ કોરીંથીઓ ૪-૬

“થોડું ખમીર બાંધેલા આખા લોટને ફુલાવે છે”

“થોડું ખમીર બાંધેલા આખા લોટને ફુલાવે છે”

૫:૧, ૨, ૫-૧૧, ૧૩

પસ્તાવો ન કરનાર વ્યક્તિને બહિષ્કૃત કરવી, એક પ્રેમાળ ગોઠવણ છે. ખરું કે એનાથી સગાંઓ કે મિત્રોને ઘણું દુઃખ થાય છે.

પણ આ ગોઠવણમાં પ્રેમ દેખાઈ આવે છે. કોના માટે?

  • યહોવા માટે. એનાથી તેમના પવિત્ર નામને મહિમા મળે છે.—૧પી ૧:૧૫, ૧૬

  • મંડળ માટે. એનાથી મંડળનું ખરાબ અસરોથી રક્ષણ થાય છે.—૧કો ૫:૬

  • ખોટું કરનાર વ્યક્તિ માટે. એનાથી એ વ્યક્તિને હોંશમાં આવવા અને પસ્તાવો કરવા મદદ મળે છે.—હિબ્રૂ ૧૨:૧૧

કોઈ બહિષ્કૃત થયું હોય તો, યહોવાને ભજતા તેમના કુટુંબને તમે કેવી મદદ કરી શકો?