બાઇબલમાં રહેલો ખજાનો
“તેઓ સાથે કોઈ લગ્નવ્યવહાર રાખશો નહિ”
યહોવાનો નિયમ હતો કે તેમની ભક્તિ કરતા હોય એવા લોકો સાથે જ ઇઝરાયેલીઓએ લગ્ન કરવા (પુન ૭:૩; w૧૨-E ૭/૧ ૨૯ ¶૨)
યહોવા ચાહતા ન હતા કે તેમના ભક્તો દુઃખી થાય (પુન ૭:૪; w૧૫ ૩/૧૫ ૩૦-૩૧)
લગ્ન કરવા વિશે યહોવાનો નિયમ આજે પણ બદલાયો નથી (૧કો ૭:૩૯; ૨કો ૬:૧૪; w૧૫ ૮/૧૫ ૨૬ ¶૧૨)
પોતાને પૂછો: ‘યહોવાના ભક્ત સાથે લગ્ન કરવાથી મને કયો ફાયદો થશે?’