સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

માનતા પૂરી કરો

માનતા પૂરી કરો

ઇઝરાયેલીઓ પોતાની ઇચ્છા પ્રમાણે માનતા લઈ શકતા પણ એ તેઓએ પૂરી કરવી પડતી (ગણ ૩૦:૨; it-૨-E ૧૧૬૨)

જે બાબતની માનતા લેવામાં ખોટું ન હોય એની તેઓ માનતા લઈ શકતા (ગણ ૩૦:૩, ૪; it-૨-E ૧૧૬૨)

યહોવાનો દરેક સેવક પોતે આપેલા વચન માટે જવાબદાર છે (ગણ ૩૦:૬-૯; w૦૪ ૮/૧ ૨૭ ¶૩)

યહોવાના સેવકો માટે બે વચનો મહત્ત્વનાં છે. સમર્પણમાં ઈશ્વરને આપેલું વચન અને લગ્‍નસાથીને વફાદાર રહેવાનું વચન.

પોતાને પૂછો: ‘શું હું મારું વચન નિભાવું છું?’