બાઇબલમાં રહેલો ખજાનો
યહોવા પક્ષપાત નથી કરતા, આપણે પણ ન કરીએ
સલોફહાદની પાંચ દીકરીઓ પિતાનો વારસો પોતાને મળે એવું ચાહતી હતી (ગણ ૨૭:૧-૪; w૧૩ ૬/૧૫ ૧૧ ¶૧૪; પહેલા પાનનું ચિત્ર જુઓ)
યહોવાએ પક્ષપાત કર્યા વગર નિર્ણય લીધો (ગણ ૨૭:૫-૭; w૧૩ ૬/૧૫ ૧૧ ¶૧૫)
આપણે પણ પક્ષપાત ન કરવો જોઈએ (ગણ ૨૭:૮-૧૧; w૧૩ ૬/૧૫ ૧૧ ¶૧૬)
આપણે બધાં ભાઈ-બહેનો સાથે પ્રેમ અને આદરથી વર્તવું જોઈએ. દરેક ભાષા અને જાતિના લોકોને ખુશખબર જણાવવી જોઈએ.