સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

ઈશ્વરનો અતૂટ પ્રેમ આપણને શેતાનનાં જૂઠાણાંથી બચાવે છે

ઈશ્વરનો અતૂટ પ્રેમ આપણને શેતાનનાં જૂઠાણાંથી બચાવે છે

શેતાન લોકોના મનમાં ઠસાવવા માંગે છે કે તેઓ સાથે જે કંઈ ખોટું થાય છે એની પાછળ યહોવાનો હાથ છે (અયૂ ૮:૪)

તે ચાહે છે કે આપણે એવું વિચારીએ કે યહોવાને આપણી કંઈ પડી નથી, પછી ભલે આપણને તેમનામાં શ્રદ્ધા હોય કે ન હોય (અયૂ ૯:૨૦-૨૨; w૧૫ ૧૦/૧ ૧૦ ¶૩)

યહોવાનો અતૂટ પ્રેમ આપણને શેતાનનાં જૂઠાણાંથી છેતરાઈ ન જવા અને તેમને વફાદાર રહેવા મદદ કરે છે (અયૂ ૧૦:૧૨; ગી ૩૨:૭, ૧૦; w૨૧.૧૧ ૬ ¶૧૪)

આમ કરો: મુશ્કેલીઓ દરમિયાન હિંમતવાન બનવા માટે ધ્યાન આપો કે યહોવા કઈ રીતોએ તમને અતૂટ પ્રેમ બતાવે છે. પછી એને લખી લો અને વારંવાર વાંચો.